ગુજરાતમાં માવઠા બાદ વધુ એક ખતરો! અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો શું કહ્યું?

ગુજરાતમાં માવઠા બાદ વધુ એક ખતરો! અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો શું કહ્યું?

અત્યારસુધીના વરસાદને કારણે ખેતી અને જીવનશૈલી પર પણ સીધી અસર પડી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ અણધારી પરિસ્થિતિ મુશ્કેલીજનક બની છે. ઘણા વિસ્તારોમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે અને નવા વાવેતર માટે જમીન તૈયાર કરવી મુશ્કેલ બની ગઈ છે. કપાસ, મગફળી અને અન્ય રવિ પાક પર વરસાદની અસર પડી છે. અમદાવદ, વડોદરા, નડિયાદ, મહેસાણા અને … Read more

માં દુર્ગાની પ્રિય રાશિઓ, ગરીબ ઘરમાં જન્મીને પણ આ લોકો જીવે છે લક્ઝરી લાઇફ, પ્રસિદ્ધિ આવે છે ચાલીને

માં દુર્ગાની પ્રિય રાશિઓ, ગરીબ ઘરમાં જન્મીને પણ આ લોકો જીવે છે લક્ઝરી લાઇફ, પ્રસિદ્ધિ આવે છે ચાલીને

નવરાત્રિ 2025: નવરાત્રિના 9 દિવસોમાં માતારાણીની વિશેષ પૂજા-અર્ચના કરીએ છીએ, નવરાત્રિ વ્રત રાખીએ છીએ. ભક્તો માં દુર્ગાની કૃપા મેળવવા માટે પૂજા-અર્ચના, ઉપાય વગેરે દરેક પ્રયત્ન કરે છે. માં દુર્ગાની કૃપા જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ આપે છે. મનોકામનાઓ પૂર્ણ કરે છે. જ્યોતિષ અનુસાર કેટલાક લોકો એવા હોય છે, જે દુર્ગાનો આશીર્વાદ લઈને જ જન્મે છે. આ લોકો … Read more

આજનું રાશિફળ : 2 એપ્રિલ, આ રાશિના જાતકોને આજના દિવસે મળશે લાભ- જાણો અન્ય રાશિ

આજનું રાશિફળ : 2 એપ્રિલ, આ રાશિના જાતકોને આજના દિવસે મળશે લાભ- જાણો અન્ય રાશિ

Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે. 1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિ માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. ખર્ચ અચાનક વધી શકે છે, જે તમને ચિંતિત અને પરેશાન કરી શકે છે. … Read more

સૂર્ય ગ્રહણ પર થશે શનિ ગોચરની અશુભ અસર, આ રાશિઓને રેહવું પડશે સાવધાન, ભારે નુકશાન થવાનો યોગ

સૂર્ય ગ્રહણ પર થશે શનિ ગોચરની અશુભ અસર, આ રાશિઓને રેહવું પડશે સાવધાન, ભારે નુકશાન થવાનો યોગ

સૂર્ય ગ્રહણ પર શનિ ગોચરનો ઘણો અશુભ સંયોગ, 29 માર્ચે તડપસે આ 5 રાશિ વાળા, રોજ થશે નુકશાન વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ થવાનું છે. આ સૂર્ય ગ્રહણ મીન રાશિમાં થઈ રહ્યું છે અને આ દિવસે શનિ સંક્રમિત થઈ રહ્યો છે અને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. દાયકાઓ પછી આવા દુર્લભ સંયોગ … Read more

આજનું રાશિફળ : 20 માર્ચ, આ રાશિનો આજનો દિવસ વીતશે સારો- જાણો બાકી રાશિનો હાલ

આજનું રાશિફળ : 20 માર્ચ, આ રાશિનો આજનો દિવસ વીતશે સારો- જાણો બાકી રાશિનો હાલ

Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે. 1. મેષ – અ, લ ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. તમને કોઈ મોસમી બીમારીઓ થઈ શકે છે. તમારે તમારા સાસરિયા પક્ષ તરફથી … Read more

Shukra Ast 2025: શુક્ર મીન રાશિમાં અસ્ત; આગામી 10 દિવસ ધન-મકર સહિત આ રાશિએ રહેવું સાવધાન, કરો આ ઉપાય

Shukra Ast 2025: શુક્ર મીન રાશિમાં અસ્ત; આગામી 10 દિવસ ધન-મકર સહિત આ રાશિએ રહેવું સાવધાન, કરો આ ઉપાય

Shukra Ast 2025 Rashifal: ધન, વૈભવ અને સુખ સંપત્તિના કારક ગ્રહ શુક્ર મીન રાશિમાં અસ્ત થયા છે. શુક્ર ગ્રહ 19 માર્ચ 2025ના રોજ સાંજે 5.51 મિનિટે મીન રાશિમાં અસ્ત થશે. સૂર્યના નજીક પહોંચવાથી ગ્રહ પોતાનો પ્રભાવ ગુમાવે છે. આ જ પ્રકારે શુક્ર પણ સૂર્યની પાસે પહોંચી કમજોર થયો છે. શુક્રને પ્રેમ, સાંસારિક વૈભવના કારક ગ્રહ … Read more

વાંચો તમારું 23 જાન્યુઆરી, 2025નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 23 જાન્યુઆરી, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના મહત્વના કામનો ઉકેલ આવતા રાહત જણાય. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. સરકારી કામ થાય. વૃષભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ વધે. મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે. કર્ક : … Read more

કરોડોના મલિક હોવા છતાં જરાક પણ ઘમંડ નહીં… આને કહેવાય અસલી ગુજરાતી । મુકેશ અંબાણીએ જય શ્રી કૃષ્ણ કહીને પોતાના હાથેથી બાળકોને પીરસ્યું ભોજન – જુઓ વિડીયો

કરોડોના મલિક હોવા છતાં જરાક પણ ઘમંડ નહીં… આને કહેવાય અસલી ગુજરાતી । મુકેશ અંબાણીએ જય શ્રી કૃષ્ણ કહીને પોતાના હાથેથી બાળકોને પીરસ્યું ભોજન – જુઓ વિડીયો

હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારના ઘરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર શહેરમાં થવા જઈ રહ્યા છે. જોકે અંબાણી પરિવારને જામનગર સાથે ખૂબ જ જૂનો સંબંધ છે. તેથી તેના દીકરાનું પ્રિ વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યું છે. આપણે સૌ લોકો … Read more

ગુજરાતના આ શહેરમાં ઉગતા પોરના માતાજી મેલડી નું છે ચમત્કારિક મંદિર, માત્ર દર્શન કરવાથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ…

ગુજરાતના આ શહેરમાં ઉગતા પોરના માતાજી મેલડી નું છે ચમત્કારિક મંદિર, માત્ર દર્શન કરવાથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ…

મિત્રો આપણો ભારત દેશ તો અલગ અલગ ધર્મમાં માનનારો દેશ છે અને હિન્દુ ધર્મમાં દરેક મંદિરની વિશેષતાઓ અલગ-અલગ હોય છે અને મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓ પણ બિરાજમાન હોય છે ત્યારે ગુજરાતના રાજકોટ શહેરમાં તો અનેક મંદિર આવેલા છે જ્યાં એક એવું મેલડી માતાજી નું મંદિર છે જેને ઉગતાપોર ની મેલડી માં પણ કહેવામાં આવે … Read more

જય માં મોગલ : સરકારી નોકરી માટે આ યુવકે માતાજી મોગલ ની માની માનતા અને પછી આ યુવકને ગણતરીના દિવસોમાં જ…

જય માં મોગલ : સરકારી નોકરી માટે આ યુવકે માતાજી મોગલ ની માની માનતા અને પછી આ યુવકને ગણતરીના દિવસોમાં જ…

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે ને માતાજીનું માત્ર નામ લેવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મિત્રો કચ્છના કબરાવ ખાતે બેઠેલી માતાજી મોગલ ની માનતા માનવાથી ભક્તોના તમામ મનોકામનાઓ પૂરી થાય છે તેમના દુખડાઓ દૂર થાય છે. તકલીફો દૂર થાય છે ત્યારે આજે અમે તમને અહેવાલની અંદર માતાજી મોગલ ના એવા એક પરચા … Read more

બસંત પંચમી પર 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, દેવી લક્ષ્મી કરશે આર્થિક લાભ

બસંત પંચમી પર 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, દેવી લક્ષ્મી કરશે આર્થિક લાભ

બસંત પંચમી 2024: હિન્દુ ધર્મમાં બસંત પંચમીનું ઘણું મહત્વ છે. l એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી તે લોકો પર કૃપા કરે છે જેઓ વિધિ પ્રમાણે દેવી સરસ્વતીની પૂજા કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે બસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષના મતે બસંત … Read more