ગુજરાતમાં માવઠા બાદ વધુ એક ખતરો! અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો શું કહ્યું?
અત્યારસુધીના વરસાદને કારણે ખેતી અને જીવનશૈલી પર પણ સીધી અસર પડી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ અણધારી પરિસ્થિતિ મુશ્કેલીજનક બની છે. ઘણા વિસ્તારોમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે અને નવા વાવેતર માટે જમીન તૈયાર કરવી મુશ્કેલ બની ગઈ છે. કપાસ, મગફળી અને અન્ય રવિ પાક પર વરસાદની અસર પડી છે. અમદાવદ, વડોદરા, નડિયાદ, મહેસાણા અને … Read more