RamLala : પ્રાણ પ્રતિષ્ઠા બાદ જીવંત થયા રામલલા! ઝબકાવી આંખો, વાયરલ દાવાનું મોટું સત્ય સામે આવ્યું
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશભરના લાખો ભક્તોએ હાજરી આપી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની મૂર્તિને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવો એવો હતો કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની મૂર્તિ જીવંત થઈ ગઈ છે અને તેમની આંખો પટપટાવી રહી છે. … Read more