નાના ભાઈનું મૃત્યુ થઈ જતા તેની પત્નીને પિયર મોકલાવી દેવાને બદલે જેઠ જેઠાણી માતા પિતા બન્યા અને દેરાણી ના કરાવ્યા લગન
જ્યારે અણધારી ઘટનામાં નાની ઉંમરમાં જ પતિનું મૃત્યુ થઈ જાય તો સામાન્ય રીતે તેની પત્નીને સાસરામાં રહેવું મુશ્કેલ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં તેને પિયર મોકલી દેવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં ઘરના દીકરાનું મોત થઈ ગયું તો સાસરાવાળા લોકોએ તેની પત્નીને દીકરીની જેમ અપનાવી અને તેના ફરીથી … Read more