નાના ભાઈનું મૃત્યુ થઈ જતા તેની પત્નીને પિયર મોકલાવી દેવાને બદલે જેઠ જેઠાણી માતા પિતા બન્યા અને દેરાણી ના કરાવ્યા લગન

નાના ભાઈનું મૃત્યુ થઈ જતા તેની પત્નીને પિયર મોકલાવી દેવાને બદલે જેઠ જેઠાણી માતા પિતા બન્યા અને દેરાણી ના કરાવ્યા લગન

જ્યારે અણધારી ઘટનામાં નાની ઉંમરમાં જ પતિનું મૃત્યુ થઈ જાય તો સામાન્ય રીતે તેની પત્નીને સાસરામાં રહેવું મુશ્કેલ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં તેને પિયર મોકલી દેવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં ઘરના દીકરાનું મોત થઈ ગયું તો સાસરાવાળા લોકોએ તેની પત્નીને દીકરીની જેમ અપનાવી અને તેના ફરીથી … Read more

દીકરી કહેતી કે, “મમ્મી મને સપનું આવ્યું કે હું 2 દિવસમાં મરી જઈશ” અને 2 દિવસ બાદ થયું એવું કે પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો, પાડોશીના તો ટાંટિયા ધ્રુજી ગયા..!

દીકરી કહેતી કે, “મમ્મી મને સપનું આવ્યું કે હું 2 દિવસમાં મરી જઈશ” અને 2 દિવસ બાદ થયું એવું કે પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો, પાડોશીના તો ટાંટિયા ધ્રુજી ગયા..!

અમુક પરિસ્થિતિનો અનુભવ દરેક લોકો કરતા હોય છે કે, જે વસ્તુ આપણે વિચાર કરતા હોય અને તે જ વસ્તુઓ આવનારા સમયની અંદર આપણી સાથે રિયલ જિંદગીમાં બની જતી હોય છે. આવું ઘણી બધી વાર બની જતું હોય છે. પરંતુ અત્યારે એક દીકરીએ તેની માતાને એવી વાત જણાવી હતી કે તે સત્યમાં પરિવર્તન થવા જઈ રહી … Read more

કુલ્લુ-મનાલીના પ્રવાસે ગયેલા પતિ-પત્ની અને દીકરી સહિત આખો પરિવાર ક્યાં ગાયબ થઈ ગયો?, પરિવારજનો ચિંતિત, રડી રડી હાલત ખરાબ…

કુલ્લુ-મનાલીના પ્રવાસે ગયેલા પતિ-પત્ની અને દીકરી સહિત આખો પરિવાર ક્યાં ગાયબ થઈ ગયો?, પરિવારજનો ચિંતિત, રડી રડી હાલત ખરાબ…

હરિયાણાના ગુરુગ્રામથી કુલ્લુ-મનાલીના પ્રવાસે ગયેલા પરિવારનો ત્રણ દિવસથી સંપર્ક થઈ શક્યો નથી. ગ્રેટર ફરીદાબાદની રહેવાસી નિસરાએ તેના જીજાજી, બહેન અને ભત્રીજીની મદદ માટે વિનંતી કરી છે. ખરાબ હવામાનમાં ગુમ થયેલા પરિવારના સંબંધીઓ ચિંતિત છે. જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ છે કે, પરિવાર ક્યાંય દેખાય તો પરિવાર અથવા પોલીસને જાણ કરવામાં આવે. હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં … Read more

સાળાએ કહ્યું કે, “જીજાજીએ મારી બહેનને નોકરાણીની જેમ કામ કરાવીને મારી નાખી છે” જયારે હકીકત સામે આવી તો પગ નીચેથી સરકી ગઈ જમીન.. વાંચો..!

સાળાએ કહ્યું કે, “જીજાજીએ મારી બહેનને નોકરાણીની જેમ કામ કરાવીને મારી નાખી છે” જયારે હકીકત સામે આવી તો પગ નીચેથી સરકી ગઈ જમીન.. વાંચો..!

રોજબરોજ પારિવારિક મામલાઓ ખુબ જ વધતા જાય છે, સવાર પડી નથી કે કોઈ પરિવારમાં ઘરેલું ઝગડા અને કંકાસ શરુ થયો નથી. પરતું આવી ઘટનાઓ ઓછી થવાને બદલે અત્યારે વધી રહી છે કારણ કે કોઈ વ્યક્તિને સહેજ પણ ઘસારો સહન કરવો નથી અને એશ આરામની જિંદગી બેઠા બેઠા જીવવી છે. અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ખૂબ જ ચોંકાવનારો … Read more

ભાઈ ભાભીને સંતાન ન હતું તો બહેને સંતાનને જન્મ આપી ભાઈ ભાભીને આપ્યું માતા-પિતા બનવાનું સુખ

ભાઈ ભાભીને સંતાન ન હતું તો બહેને સંતાનને જન્મ આપી ભાઈ ભાભીને આપ્યું માતા-પિતા બનવાનું સુખ

ભાઈ બહેન નો સંબંધ અનોખો હોય છે. નાના હોય ત્યારે ભાઈ અને બહેન વચ્ચે ઝઘડા પણ ખૂબ થાય છે અને મોટા થઈ જાય પછી ભાઈ બહેનના પ્રેમને કોઈ તોડી શકતું નથી. ખાસ કરીને બહેન પોતાના ભાઈને દુઃખી જોઈ શકતી નથી. આવા જ એક ભાઈ બહેન ની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરથી થઈ રહી છે. લોકો … Read more

ખોડલ માં ની કૃપાથી આ રાશિના જીવનમાં મોટો ચમત્કાર થશે…. મોટો ચમત્કાર થશે….

ખોડલ માં ની કૃપાથી આ રાશિના જીવનમાં મોટો ચમત્કાર થશે.... મોટો ચમત્કાર થશે....

મેષ : આજે ઘરમાં નવા મહેમાનના આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે. બિઝનેસમાં મોટી ઓફર મળવાથી તમને પૈસા મળશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત આજે તમારા માટે લાભદાયક રહેશે. આજે અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. આજે સાંજે બાળકો સાથે તમારો સમય સારો પસાર થશે. વૃષભ : આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગની રૂપરેખા … Read more

કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! પડોશીના ઘરે રમવા ગયેલી પરિવારની એકની એક દીકરીનું દર્દનાક મોત… જાણો પડોશીના ઘરે તો એવું તો શું થયું હશે…

કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! પડોશીના ઘરે રમવા ગયેલી પરિવારની એકની એક દીકરીનું દર્દનાક મોત… જાણો પડોશીના ઘરે તો એવું તો શું થયું હશે…

હાલમાં ભાવનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાર વર્ષની દીકરી સાથે રમતા રમતા કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ચાર વર્ષની દીકરી રમતા રમતા બિલ્ડીંગના ચોથા મળેથી અચાનક જ નીચે પડી ગઈ હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ … Read more

મહાદેવ ની કૃપા થી આ 4 રાશિ વાળા ના સિતારા થયા બુલંદ, સુખ-સુવિધાઓ થી જીવન થશે પરિપૂર્ણ…

મહાદેવ ની કૃપા થી આ 4 રાશિ વાળા ના સિતારા થયા બુલંદ, સુખ-સુવિધાઓ થી જીવન થશે પરિપૂર્ણ…

મિથુન રાશિ વાળા લોકો નો સમય શુભ રહેશે. આ રાશિ ના લોકો પોતાની કાર્યકુશળતા થી પોતાના બધા કાર્ય પૂર્ણ કરશો. નોકરી ના ક્ષેત્ર માં મોટા અધિકારી તમારા કાર્યો થી બહુ ખુશ રહેવાના છે, આ ખુશ થઈને તમને કોઈ ઉપહાર આપી શકે છે. તમારું ભાગ્ય પ્રબળ રહેશે. વ્યાપાર થી જોડાયેલ લોકો ઉન્નતી મેળવશે. તમને કોઈ વ્યાપાર … Read more

વીજળી પડતા સગીરનું મોત: વીજળીની ક્ષમતા એટલી પ્રચંડ હતી કે સગીરના હાથમાં રહેલી છત્રીના ચિથરા ઉડી ગયા હતા અને તેણે પહેરેલા કપડા પણ ફાટી ગયા હતા.

વીજળી પડતા સગીરનું મોત: વીજળીની ક્ષમતા એટલી પ્રચંડ હતી કે સગીરના હાથમાં રહેલી છત્રીના ચિથરા ઉડી ગયા હતા અને તેણે પહેરેલા કપડા પણ ફાટી ગયા હતા.

ચોમાસાને લગતી ઘટનાઓથી સર્જાતા જોખમોને રેખાંકિત કરતી એક ચોંકાવનારી ઘટનામાં કપડવંજ તાલુકાના ખડોલ ઘુમજી ગામના મુવાડામાં વીજળી પડતાં 16 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના 5 જુલાઈ, 2023 ના રોજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ બની હતી. ગોપાલ વાઘેલા, યુવાન પીડિત, વીજળીના એક શક્તિશાળી બોલ્ટથી ત્રાટક્યો હતો જ્યારે તેના નિવાસસ્થાન નજીક વરસાદ હળવો … Read more

ગાંધીનગરમાં પિતાએ પોતાના દીકરા-દીકરી સાથે નર્મદા કેનાલમાં કૂદીને સુસાઈડ કરી લીધું… સુસાઇડ નોટમાં એવું લખ્યું કે સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

ગાંધીનગરમાં પિતાએ પોતાના દીકરા-દીકરી સાથે નર્મદા કેનાલમાં કૂદીને સુસાઈડ કરી લીધું… સુસાઇડ નોટમાં એવું લખ્યું કે સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના દેહગામમાં બનેલી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. આ ઘટનામાં એક પિતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો. પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વ્યક્તિએ પોતાના બે સંતાનો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્રણેયના મૃતદેહને કેનાલ … Read more

માતા-પિતા એકના એક દીકરાની બંને કિડની ફેલ થઈ જતા દીકરાને કબરાઉ ધામ માં મોગલના ચરણે લાવ્યા, દીકરાનો હાથ પકડીને મણીધર બાપુએ કંઈક એવું કહ્યું કે…

માતા-પિતા એકના એક દીકરાની બંને કિડની ફેલ થઈ જતા દીકરાને કબરાઉ ધામ માં મોગલના ચરણે લાવ્યા, દીકરાનો હાથ પકડીને મણીધર બાપુએ કંઈક એવું કહ્યું કે…

માં મોગલ ના પરચા તો અપરંપાર છે. જો સાચા દિલથી માં મોગલને માંડવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખો કરતી નથી. ખાલી માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થઈ જાય છે. એટલે જ માં મોગલ અને અઢારે વર્ણની માતા કહેવામાં આવે છે. માં મોગલ એ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા … Read more