રાજકોટમાં 22 વર્ષના દીકરાના માતા-પિતાએ સુસાઈડ કરી લીધું… આખી ઘટના સાંભળીને રડી પડશો…

રાજકોટમાં 22 વર્ષના દીકરાના માતા-પિતાએ સુસાઈડ કરી લીધું… આખી ઘટના સાંભળીને રડી પડશો…

રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટ શહેરના કુવાડવા રોડ પર મારુતિનગર બેમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની પત્ની કિરણબેન સાથે ગઈકાલે ઘરમાં સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે શૈલેષભાઈને કેન્સરનું ચોથું સ્ટેજ હતું. જેથી કેન્સરની … Read more

મા મોગલ એ અમેરિકામાં રહેતી ગુજરાતી મહિલાને 15 વર્ષ પછી દીકરો આપ્યો. માનતા પૂરી થતાં જ મણીધર બાપુ ના ચરણોમાં રડી પડી મહિલા.

મા મોગલ એ અમેરિકામાં રહેતી ગુજરાતી મહિલાને 15 વર્ષ પછી દીકરો આપ્યો. માનતા પૂરી થતાં જ મણીધર બાપુ ના ચરણોમાં રડી પડી મહિલા.

દેશભર મામા મોગલ ના પરચા જોવા મળે છે અને વિદેશોમાં પણ તેમના પરચા અજય સંભળાય છે. મા મોગલ ના પરચા જોવા માટે લોકો કબડાવધાન આવીને તેમના દર્શન કરે છે અને તેમના પરચા નો અનુભવ કરે છે. ઘણા લોકો તેમના કુળદેવી કે દેવી-દેવતાઓને શ્રદ્ધાથી માનતા હોય છે. ભક્તો તેમની કુળદેવીને મેળવવા માટે ગણેશ પૂજાઓ અને માનતાઓ … Read more

આખા પરિવારે આત્મહત્યા કરી લીધી, માતા-પિતા એટલા લાચાર હતા કે તેઓ બાળકોને પણ સાથે લઈ ગયા

આખા પરિવારે આત્મહત્યા કરી લીધી, માતા-પિતા એટલા લાચાર હતા કે તેઓ બાળકોને પણ સાથે લઈ ગયા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. એક પરિવારના 4 લોકોએ લાચારીથી મોતને ગળે લગાવી લીધું હતું. મૃતકોમાં પતિ-પત્ની અને 2 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ સમાચાર ભોપાલના રતીબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના છે. … Read more

અમર પ્રેમ, આ ભાઈએ તેના મૃત પ્રેમિકા સાથે લગ્ન કર્યા પછી ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

અમર પ્રેમ, આ ભાઈએ તેના મૃત પ્રેમિકા સાથે લગ્ન કર્યા પછી ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

‘સાચો પ્રેમ’ શું છે? ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ આપશે, પરંતુ માત્ર થોડા જ લોકોમાં તેને સંભાળવાની તાકાત હશે. આપણે જોઈએ છીએ કે આજની યુવા પેઢી ‘સાચા પ્રેમ’ની વ્યાખ્યા લગભગ ભૂલી ગઈ છે. એક સમય હતો જ્યારે પ્રેમી યુગલો સાત જન્મો સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા લેતા હતા. પરંતુ હવે જો આ સંબંધ 7 મહિના કે … Read more

કેટલી હદ સુધી આ વિદેશી મહિલા અંધશ્રદ્ધામા ભટકી ગઈ, નજર ઉતારવા માટે સળગાવ્યા મરચા, થઈ એવી હાલત કે

કેટલી હદ સુધી આ વિદેશી મહિલા અંધશ્રદ્ધામા ભટકી ગઈ, નજર ઉતારવા માટે સળગાવ્યા મરચા, થઈ એવી હાલત કે

તમે કેટલી વાર દાદી-દાદીને ઘરમાંથી આંખોની નજર ઉતારતા જોયા હશે? કહેવાય છે કે જો ખરાબ નજર દૂર કરવામાં આવે તો ખરાબમાં પણ ખરાબી ટળી જાય છે. એટલા માટે જ્યારે પણ વસ્તુઓ મન પ્રમાણે બનતી નથી. જ્યારે દરેક કામમાં અવરોધ આવે છે, ત્યારે લોકો માની લે છે કે કોઈને ખરાબ નજર લાગી છે. આ માટે લોકો … Read more

તથ્ય પટેલની કારમાં બેઠેલી યુવતીઓ અમદાવાદમાં પીજીમાં રહેતી હતી,મા-બાપ બન્યાં ચિંતાતુર,યુવક-યુવતીઓના PGમાં હવેથી શું ફેર થયો?

તથ્ય પટેલની કારમાં બેઠેલી યુવતીઓ અમદાવાદમાં પીજીમાં રહેતી હતી,મા-બાપ બન્યાં ચિંતાતુર,યુવક-યુવતીઓના PGમાં હવેથી શું ફેર થયો?

અમદાવાદ(Amadavad): અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા છે,9 લોકોને કચડનાર તથ્ય પટેલ પર પણ લોકો ખુબ જ ગુસ્સો કરી રહ્યા છે,ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલ સાથે કારમાં જે બે યુવતી હતી તે મકરબા વિસ્તારમાં પીજીમાં રહેતી હતી. આ ઉપરાંત જે યુવકો કારની અડફેટે આવી મૃત્યુ પામ્યા તેમાંના મોટાભાગના અમદાવાદના એસજી હાઈવેની આસપાસના પીજીમાં રહેતા … Read more

આ યુવકનો વ્યવસાય બંધ થવાની અણી પર હતો, તો તેમણે માઁ મોગલને માનતા માની તો એવું થયું કે વ્યવસાય

આ યુવકનો વ્યવસાય બંધ થવાની અણી પર હતો, તો તેમણે માઁ મોગલને માનતા માની તો એવું થયું કે વ્યવસાય

મોગલ માં હજાર હજૂર છે, માં બધી જ માનતા પૂરી કરે છે,કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો … Read more

કેનેડા-US બોર્ડર પર થીજીને મૃત્યુ પામેલા પટેલ પરિવારના 4 મૃતદેહ ભારત નહીં લવાય, કેનેડામાં જ અગ્નિસંસ્કાર થશે

કેનેડા-US બોર્ડર પર થીજીને મૃત્યુ પામેલા પટેલ પરિવારના 4 મૃતદેહ ભારત નહીં લવાય, કેનેડામાં જ અગ્નિસંસ્કાર થશે

ગત અઠવાડિયે કેનેડા બોર્ડર પરથી ગુજરાતના પટેલ પરિવારની 4 વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ મળ્યા ત્યારે તેમની ઓળખ અંગે શંકા હતી, જે મામલે આજે ભારતીય હાઈ કમિશને કન્ફર્મ કર્યું છે અને એ કલોલના ડિંગુચાના જગદીશ પટેલ અને તેમનાં પત્ની તથા 2 બાળકોના હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ ભારત પરત લાવવા કે કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવા … Read more

અમદાવાદના પટેલ પરિવારે કેનેડામાં પોતાનો એક નો એક દીકરો ગુમાવ્યો , મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર ડોલરનો ખર્ચ થશે.

અમદાવાદના પટેલ પરિવારે કેનેડામાં પોતાનો એક નો એક દીકરો ગુમાવ્યો , મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર ડોલરનો ખર્ચ થશે.

અમદાવાદ (Amdavad): છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ છે. ત્યારે વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થયુ છે. અમદાવાદનો વર્ષિલ પટેલ થોડા મહિના પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. જ્યાં કેનેડાના બેરે સિટીમાં રોડ ક્રોસ કરતા સમયે ફુલસ્પીડમાં … Read more

આવા ડોક્ટર પાસે જતા પહેલા ચેતી જજો..! સુરતની ખાનગી હોસ્પિટલમાં પરણીતાનું થયું મૃત્યુ.., મોતનું કારણ જાણીને તમે પણ ચોકી જશો..!

આવા ડોક્ટર પાસે જતા પહેલા ચેતી જજો..! સુરતની ખાનગી હોસ્પિટલમાં પરણીતાનું થયું મૃત્યુ.., મોતનું કારણ જાણીને તમે પણ ચોકી જશો..!

આપણા દેશમાં ડોક્ટરોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણે તેને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. જેવી રીતે ભગવાન આપણા સૌની રક્ષા કરે છે તેવી રીતે ડોક્ટરો ઘણીવાર ખૂબ જ ગંભીર બીમારી સામે લડીને દર્દીને તે બીમારીમાંથી બહાર કાઢતા હોય છે પરંતુ હાલના સમયમાં ઘણી વખત એવા સમાચાર આવતા હોય છે. જેમાં ડોક્ટરની ગંભીર બેદરકારીના … Read more

Horoscope Today: આ પાંચ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: આ પાંચ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર … Read more