હાઈવે પર બેફામ ગતિએ જતા ટ્રકે કાર ને ટક્કર મારતા કાર નો છૂંદો બોલી ગયો, એક સાથે આખો પરિવાર કાળનો કોળીયો બની ગયો….!
શનિવારે વૈશાલીમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. ઘટના તાજપુર-મુઝફ્ફરપુર NH-28 પર બાલીગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાંથી ચાર એક જ પરિવારના છે અને એક ડ્રાઈવર હતો. સીએમ નીતિશ કુમારે આ ઘટના પર … Read more