Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

Titanic ડૂબ્યાને 111 વર્ષ વીતી ગયા છે. પરંતુ હજુ પણ આ જહાજ ચર્ચામાં છે. 15 એપ્રિલ 1912ના રોજ આ જહાજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. તેના અવશેષો હજુ પણ દરિયામાં જોવા મળે છે. તેની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર ફરતી જોવા મળે છે. હવે આ જહાજની 3D તસવીરો બહાર પાડવામાં આવી છે. … Read more

100 વર્ષ પછી આ રાશિના જાતકોને રવિ રાંદલ માતાજીના વિશેષ આશીર્વાદથી ધન સંપત્તિમાં પ્રગતિ મળશે…જાણો આજનું રાશિફળ

100 વર્ષ પછી આ રાશિના જાતકોને રવિ રાંદલ માતાજીના વિશેષ આશીર્વાદથી ધન સંપત્તિમાં પ્રગતિ મળશે…જાણો આજનું રાશિફળ

વૃષભઃ આજે તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, જે તમને ફિટ રાખશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં દરેક સાથે નમ્રતાથી વર્તે. કાર્યસ્થળમાં વધુ પડતું બોલવાનું ટાળો, નહીંતર તમારી ઈમેજ પર અસર થઈ શકે છે. મિથુન: તમારું મન સારી વસ્તુઓ મેળવવા માટે ખુલ્લું રહેશે. રાત્રે, આજે તમને નાણાકીય લાભ મળવાની સંભાવના છે. તમારા જીવનસાથી … Read more

હવે તો હદ થઇ ગઇ હો…નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું સ્કૂલના પગથિયા ચઢતી વખતે હાર્ટ એટેકથી મોત

હવે તો હદ થઇ ગઇ હો…નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું સ્કૂલના પગથિયા ચઢતી વખતે હાર્ટ એટેકથી મોત

Navsari 17 Year Girl Heart Attack : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર આવા કિસ્સામાં તો નાની ઉંમરના લોકો પણ સામેલ હોય છે. હજી પણ હાર્ટ-અટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે. ત્યારે હાલમાં નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-અટેકથી મોત થયુ હોવાનું સામે આવતા ચકચારી … Read more

Horoscope Today: આ ચાર રાશિના જાતકોને આજે કાર્યસ્થળે અટકેલાં નાણાં પરત મળવાની શક્યતા, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: આ ચાર રાશિના જાતકોને આજે કાર્યસ્થળે અટકેલાં નાણાં પરત મળવાની શક્યતા, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર … Read more

Horoscope Today: આ ત્રણ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સારા સમાચાર મળશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: આ ત્રણ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સારા સમાચાર મળશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર … Read more

મમરાનો ચેવડો ખાતા 9 વર્ષના દીકરા સાથે બની ગયું એવું કે બિચારાનો રીબાઈ રીબાઈને જીવ ગયો, માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો..!

મમરાનો ચેવડો ખાતા 9 વર્ષના દીકરા સાથે બની ગયું એવું કે બિચારાનો રીબાઈ રીબાઈને જીવ ગયો, માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો..!

સુખ ચેનથી જીવન જીવતા વ્યક્તિ સાથે અમુક વખત અચાનક જ કાળ ત્રાટકી જતો હોય છે, તેમજ કયા વ્યક્તિ સાથે અશુભ ઘટના બની જાય તેનું નક્કી કહેવાતું નથી, હાલ માત્ર નવ વર્ષના દીકરા સાથે એવી ઘટના બની ચૂકી કે, બિચારાનો રિબાઈ રિબાઈને જીવ ચાલ્યો ગયો હતો, અને તેના માતા-પિતા જોતાને જોતા જ રહી ગયા કે, તેમના … Read more

દેવશયની એકાદશીથી પાતાળલોકમાં કેમ વાસ કરે છે ભગવાન વિષ્ણુ? જાણો ચતુર્માસની રોચક કથા…

દેવશયની એકાદશીથી પાતાળલોકમાં કેમ વાસ કરે છે ભગવાન વિષ્ણુ? જાણો ચતુર્માસની રોચક કથા…

આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂન, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહીત બધા જ દેવ શયન કરે છે અને સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવ પોતાના હાથમાં લે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેવશયની એકાદશીથી ચતુર્માસનો પ્રારંભ થાય છે, આ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરે છે. તો એક માન્યતા અનુસાર, દેવશયની એકાદશીથી … Read more

રડવાના દિવસો પૂરા થયા. બસ થોડા જ દિવસોમાં માં ખોડિયાર કરશે આ રાશિના લોકોના બધાજ દુઃખો દૂર.

રડવાના દિવસો પૂરા થયા. બસ થોડા જ દિવસોમાં માં ખોડિયાર કરશે આ રાશિના લોકોના બધાજ દુઃખો દૂર.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ જણાવવામાં આવી છે. જન્માક્ષર દ્વારા વિવિધ સમયગાળા વિશે આગાહીઓ કરવામાં આવે છે. બીજી બાજુ, દૈનિક જન્માક્ષર ઘટનાઓ વિશે આગાહી કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 1લી જુલાઈના રોજ આ રાશિઓ પર મહાયોગ બની રહ્યો છે. જે પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. લોકોને અપાર સંપત્તિ મળશે. મેષ તમારે પરિવાર પ્રત્યેની … Read more

આ દીકરી હવે પંજાબના ટ્યુશન વગર UPSC ની પરીક્ષા પાસ કરીને અધિકારી બની પોતાના માતા પિતાનું નામ ગર્વ થી……

આ દીકરી હવે પંજાબના ટ્યુશન વગર UPSC ની પરીક્ષા પાસ કરીને અધિકારી બની પોતાના માતા પિતાનું નામ ગર્વ થી……

આજે તમામ યુવક-યુવતીઓ તેમના જીવનમાં આગળ વધવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આજકાલ દરેક વ્યક્તિ અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે અને આ પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવે છે. તમામ સરકારી પરીક્ષાઓમાં યુપીએસસી પરીક્ષા સૌથી અઘરી છે. ચાલો આજે જાણીએ એક મહિલા વિશે જેણે ઇતિહાસમાં ટોચના માર્ક્સ સાથે UPSC પરીક્ષા પાસ કરી. આ … Read more

આજનું રાશિફળ ૨૪ જુન : આજે આ ૫ રાશિઓના દરેક સપના પૂર્ણ કરશે શનિ દેવ, દૂર થશે બધી પરેશાનીઓ

આજનું રાશિફળ ૨૪ જુન : આજે આ ૫ રાશિઓના દરેક સપના પૂર્ણ કરશે શનિ દેવ, દૂર થશે બધી પરેશાનીઓ

આજનું રાશિફળ ૨૪ જુન : આજે આ ૫ રાશિઓના દરેક સપના પૂર્ણ કરશે શનિ દેવ, દૂર થશે બધી પરેશાનીઓ. આજનું રાશિફળ ૨૪ જુન : આજે આ ૫ રાશિઓના દરેક સપના પૂર્ણ કરશે શનિ દેવ, દૂર થશે બધી પરેશાનીઓ મેષ રાશિ વેપાર વધારવાની નવી તકો મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. પરિવારના સભ્યો સાથે … Read more

દેવો ના દેવ મહાદેવ એ જાતે આ મંત્ર ને સિદ્ધ કરેલ છે. જો તમે દિવસ માં 1 વખત આ મંત્ર નો જાપ કરી લેશો તો તમારા ભાગ્ય ના દરવાજા મહાદેવ જાતે ખોલી નાખશે.

દેવો ના દેવ મહાદેવ એ જાતે આ મંત્ર ને સિદ્ધ કરેલ છે. જો તમે દિવસ માં 1 વખત આ મંત્ર નો જાપ કરી લેશો તો તમારા ભાગ્ય ના દરવાજા મહાદેવ જાતે ખોલી નાખશે.

આજના સમયમાં પૈસો કોને વહાલો નથી હોતો. લોકો પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે. આજના સમયમાં સારી નોકરી મળવી પણ મુશ્કેલ છે. સારું ભણેલા હોવા છતાં પણ ક્યારેક સારી નોકરી ના મળવાથી વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું એક ચમત્કારિક મંત્ર વિશે જેનો રાત્રે સુતા પહેલા જાપ કરવાથી યશ, ધન-સંપત્તિ, … Read more