વિદેશમાં દીકરી આપતા પહેલા ચેતી જજો..! જુઓ વીડિયોમાં કેવી રીતે પતિ બેહરહેમીથી દીકરીને માર મારતો હતો…પત્ની કંટાળીને મોતને ભેટી

વિદેશમાં દીકરી આપતા પહેલા ચેતી જજો..! જુઓ વીડિયોમાં કેવી રીતે પતિ બેહરહેમીથી દીકરીને માર મારતો હતો…પત્ની કંટાળીને મોતને ભેટી

આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી મહિલા પરના શોષણના કિસ્સાઓ સતત વધી રહ્યા છે આજના સમયમાં મહિલા પૂરી રીતે સુરક્ષિત પોતાને મહેસુસ કરતી નથી તો ઘણા પરિવારજનો પોતાની દીકરીને સુરક્ષિત રાખવા માટે વિદેશના દીકરાઓ સાથે લગ્ન કરાવતા હોય છે. જેથી કરીને પોતાની દીકરી સુરક્ષિત રહી શકે પરંતુ ઘણીવાર વિદેશમાં પણ દીકરીઓ અને અત્યાચારનો સામનો કરતી હોય … Read more

જામનગરમાં અવકાશી વીજળી કાળ બનીને ત્રાટકતા 25 વર્ષના યુવકનું રિબાઈ રિબાઈને મોત… સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો…’ઓમ શાંતિ’

જામનગરમાં અવકાશી વીજળી કાળ બનીને ત્રાટકતા 25 વર્ષના યુવકનું રિબાઈ રિબાઈને મોત… સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો…’ઓમ શાંતિ’

ગુજરાત પર વાવાઝોડાની ખૂબ અસર દેખાઈ રહી છે, અમુક જિલ્લાઓમાં તો ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. હજુ તો વાવાઝોડું 500 કિમી દૂર છે, તે પહેલા તો તેની જામનગરમાં અસર વર્તાવાનું શરૂ થઈ ગયું છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદ, ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવન એટલો તોફાની હતો કે અનેક વૃક્ષો … Read more

અષાઢ માસની નવરાત્રીની ખાસ વાતો:19 જૂનથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ દિવસોમાં દસ મહાવિદ્યાઓ માટે કરવામાં આવે છે સાધના

અષાઢ માસની નવરાત્રીની ખાસ વાતો:19 જૂનથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ દિવસોમાં દસ મહાવિદ્યાઓ માટે કરવામાં આવે છે સાધના

અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 19 જૂનથી શરૂ થઈ રહી છે. દેવી પૂજાનો આ તહેવાર 27 જૂન સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિમાં દેવી સતીની દસ મહાવિદ્યાઓના આશીર્વાદ મેળવવા માટે ધ્યાન ધરવામાં આવે છે. હિન્દી પંચાંગમાં નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. ચૈત્ર મહિનામાં પ્રથમ, અષાઢમાં દ્વિતીય, આસોમાં ત્રીજી અને મહા મહિનામાં ચોથી. મહા અને અષાઢ મહિનાની નવરાત્રિ … Read more

દંપતીના ઘરે કોઈ સંતાન ન હતું પછી તેઓ કચ્છ કબરાઉ ગયા અને મણિધર બાપુના આશીર્વાદ લેતા થયો એવો ચમત્કાર.

દંપતીના ઘરે કોઈ સંતાન ન હતું પછી તેઓ કચ્છ કબરાઉ ગયા અને મણિધર બાપુના આશીર્વાદ લેતા થયો એવો ચમત્કાર.

માં મોગલના પરચા અપરંપાર છે. જેને માં મોગલ પર વિશ્વાસ છે. તેની માટે આઈ મોગલ આખી દુનિયા છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. કચ્છનું કબરાઉં ધામ એટલે માં મોગલના ધામથી જાણીતું બનેલું પવિત્ર આજે આસ્થાનું કેન્દ્ર બની ચુક્યું છે. એવું કહેવામાં આવે છે મોગલ ધામની અંદર સાચા મનથી કરવામાં આવેલ માનતા … Read more

આ અઠવાડિયે આ 8 રાશિના લોકોને માં મોગલ ની કૃપા થી સારા દિવસોનો લાભ મળી શકે છે

આ અઠવાડિયે આ 8 રાશિના લોકોને માં મોગલ ની કૃપા થી સારા દિવસોનો લાભ મળી શકે છે

મસ્કાર મિત્રો, અમારા લેખમાં તમારું સૌનું સ્વાગત છે, જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓ જણાવવામાં આવી છે અને આ તમામ રાશિઓનું પોતાનું અલગ મહત્વ છે, આજે અમે તમને આ 8 રાશિઓના લોકો વિશે માહિતી આપીશું. જેમનું આ અઠવાડિયું ખૂબ જ સારું રહેવાનું છે અને આ લોકોને સારા દિવસોનો લાભ મળશે. આવો જાણીએ આ 8 રાશિઓ વિશે : … Read more

ધામધૂમથી લગ્ન કર્યા બાદ હનીમૂન મનાવવા માટે બાલી ગયું ડોક્ટર દંપતી, ત્યાં અચાનક થયું એવું કે બંનેને મળ્યું ધ્રુજાવી દેનારું મોત, જાણો સમગ્ર મામલો

ધામધૂમથી લગ્ન કર્યા બાદ હનીમૂન મનાવવા માટે બાલી ગયું ડોક્ટર દંપતી, ત્યાં અચાનક થયું એવું કે બંનેને મળ્યું ધ્રુજાવી દેનારું મોત, જાણો સમગ્ર મામલો

Doctor couple dies in bali : ગુજરાત સમેત દેશભરમાં મોતના મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા મોતના મામલાઓ એવા પણ સામે આવે છે જે જાણીને ધ્રુજારી છૂટી જાય. ત્યારે હાલ દેશમાં લગ્નનો માહોલ પણ ચાલી રહ્યો છે અને આવા સમએ કોઈનું મોત થવું એ કેટલું દુઃખદ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ. ત્યારે … Read more

Horoscope Today: આ પાંચ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: આ પાંચ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર … Read more

સોમવારે મહાદેવના આ મંત્રનો જાપ કરો, બધી પરેશાનીઓ દૂર થશે, દરેક મનોકામના પૂર્ણ થશે

સોમવારે મહાદેવના આ મંત્રનો જાપ કરો, બધી પરેશાનીઓ દૂર થશે, દરેક મનોકામના પૂર્ણ થશે

સોમવારે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવો જાણીએ શિવના આ ચમત્કારી મંત્રો વિશે. સોમવારે ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ છે. કહેવાય છે કે, ભોલેનાથ એટલા ભોળા છે કે, તે ખૂબ જ સરળ ઉપાયોથી પણ ખુશ થઈ જાય છે. પૌરાણિક … Read more

કેનેડા માં ગુજરાતી પરીવાર ઊંડી ખીણમાં પડતા ભટ્ટ પરીવાર ની પરીણતા નુ કરુણ મોત થયુ… ઓમ શાંતિ

કેનેડા માં ગુજરાતી પરીવાર ઊંડી ખીણમાં પડતા ભટ્ટ પરીવાર ની પરીણતા નુ કરુણ મોત થયુ… ઓમ શાંતિ

કાલે ગુજરાતી પરિવાર કેનેડા ફરવા જતા ત્યાં મોત થયું છે. આ પરિવારમાં ભટ્ટ પરણીતાનું મોત થયું છે. ઘણીવાર વિદેશમાં લોકો રહેતા સાથે એવી ઘણી ઘટના બનતી હોય છે. હાલમાં કેનેડા આવેલ નાયગ્રા ફોલસ સ્ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જવાના કારણે ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટનાને વધારે માહિતી જણાવીએ તો નામનો જીત ભટ્ટ વ્યક્તિ … Read more

Horoscope Today: આ ચાર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે ફાયદો થશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: આ ચાર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે ફાયદો થશે, જાણો કઈ કઈ રાશિ છે

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર … Read more

BIG BREAKING બિપોર્જય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો, રાજ્યના આ સ્થળો પર ખતરો

BIG BREAKING બિપોર્જય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો, રાજ્યના આ સ્થળો પર ખતરો

અમદાવાદ: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે. વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગલ વધી રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. ગુજરાત તરફ આગળ વધ્યું હવામાન વિભાગે સૌરાષ્ટ્ર … Read more