હે ભગવાન… આ શું થઈ રહ્યું છે, ૧૭ વર્ષની વિદ્યાર્થીનીનું સ્કુલમાં હાર્ટએટેકથી મોત, નવસારીની સ્કુલમાં સીડી ચડતી વખતે ઢળી પડી
જામનગરમાં હૃદયરોગનાં તબીબનું હાર્ટએટેકથી ડો.ગૌરવ ગાંધીનું મોત થયું તે ભુલી શકાય તેમ નથી અને હવે ગુજરાત રાજ્યનાં નવસારીમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. નવસારી જિલ્લાના પરતાપોર ગામની એબી સ્કુલની ધોરણ ૧૨ ની વિદ્યાર્થિનીને લંચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો અને સ્કુલે જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. હૃદયરોગનાં હુમલાનાં કારણે એક … Read more