કોણ છે સૂર્યવંશમની ‘IAS ઓફિસર’ સૌંદર્યા ? રહસ્યમયી મોતનો કોયડો 22 વર્ષ બાદ ઉકેલાયો, જાણો આખી કહાની
‘સૂર્યવંશમ’માં IAS અધિકારીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી તેના મૃત્યુના 22 વર્ષ પછી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. ત્યારે, આજે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ. અમિતાભ બચ્ચનની ‘સૂર્યવંશમ’ તો બધાએ જોઈ જ હશે. જ્યાં બિગ બીએ પોતાના ડબલ રોલથી દર્શકોના દિલ જીતી લીધા હતા, ત્યાં બીજી તરફ, ફિલ્મમાં IAS ઓફિસરની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સૌંદર્યાએ પણ … Read more